10 દિવસ દશામાનું વ્રત કથા ગુજરાતી માં

અષાઢ વદ અમાસ આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે સવારે તાહી-ધોઈ વાર્તા સાંભળવી અને દશ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢણી બનાવી, તેનુ પૂજન કરવું. દશમે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવી. પાંચ વર્ષ પૂરાં થયે આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની … Read more