મહાશિવરાત્રી 2024

મહાશિવરાત્રી નું વ્રત: મહા વદ ચૌદશ મહાશિવરાત્રીનું વ્રત મહા વદ ચૌદશને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે પહોર શિવપૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારતે વૈકુંઠમાં વાસ મળે છે. તેને માતાના ગર્ભમાં આવવાપણું રહેતું નથી. મહાશિવરાત્રી એટલે મહા વદ ચૌદશનો દિવસ ! આ દિવસે મધ્યરાત્રીએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ … Read more