સોળ સોમવાર ની વાર્તા; solah somvar vrat katha 2024

સોળ સોમવાર નું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ-પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ‘ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય’ એમ બોલવું. આ વ્રત દરેક નરનારી કરી શકે … Read more